Friday 26 October 2018

महेडू चाखा का परीचय

      महेडू चाखा का परीचय

) मेहडू / जाड़ावत महकरण मेहडू ( जड्डा चारण ) महडू शाखा का नामकरण मेड़वा गांव पर प्रसिद्ध हुआ माना जाता है ।महडू केसरिया , महियारीया सहित बारह शाखाओं का विवरण मिलता है ।इस शाखा के गांव सरस्या , बाड़ी , देवरी , खेरी , संचयी , सालीया एवं कोकलगढ़ है ।मेहडू शाखा में कविवर महकरणजी , कानदासजी , लांगीदानजी , वजमालजी जैसे कवि हुए ।इनमें सबसे ज्यादा प्रभावशाली एवं काव्य प्रतिभा से यश कीर्ति महकरण मेहडू को प्राप्त हुई ।ये मूलतः सरस्या ( तह जहाजपुर , भीलवाड़ा ) के रहने वाले थे ।इनकी काव्य प्रतिभा पर अकबर बादशाह भी मुग्ध थे ।शरीर से भारी होने पर ये जाड़ा चारण नाम से विख्यात हुए ।तथा इनके वंशज जाड़ावत / मेहडू कहलाने लगे ।अकबर बादशाह के दरबार में प्रथम भेंट में ही इन्होंने अपने भारी शरीर होने से उठ कर नजराना करने के ।विषय में अपनी असमर्थता प्रकट कर दी ।इस पर इनको बैठे बैठे ताजीम देने का अधिकार दिया गया ।अकबर के नवरत्नों में से एक वजीर खानखाना मिर्जा अब्दुल रहीम ने इनकी विद्वता पर मुग्ध होकर ये दोहा कहा : धर जड्डा अंबर जड़ा जड्डा चारण जोय ।जड़ा नाम अल्लाहरां अवर नं जड़ा कोय ।।महियारिया कविवर श्री नाथूसिंह महियारिया महियारिया गौत्र का नाम महाराणा द्वारा महियार गांव जागीर में देने पर उक्त गांव के नाम से महियारिया हुआ ।इनके पूर्वज

Sunday 21 October 2018

चाचडा चाखा का परीचय

चाचडा चाखा का परीचय

चाचडा शाखा की उद्गम मूल शाखा चडवा है , जिसके अन्तर्गत चउफवा , झुला , बझड़ा आदि गोत्र आती है यद्यपि इसके बारे में ज्यादा ऐतिहासिक जानकारी नहीं मिलती है , फिर भी यह अनेक गोत्रों का समुदाय रहा है । इस गोत्र के बारे में गुजराती में एक गीत लिखा मिलता है जिसमें इनकी अन्य ‘ भाईपा ' गोत्र का वर्णन मिलता है काजा , चउवा आलग्ग भ्रारी , लागंडीआ , कुंवारिया मूजड़ा छाछडा भाम , धनीया , भातंग अरड सूभग झुला जणीया , वीझंवा ओक , सुपार खरे , गावो ऐसी हरि नरसिंह वागीया , धाया , नाया , राजवला वरसड़ा गांगडीया चाटका राजा खोड खुलडीया देथा | जुगतीदान देथा ( सन् 1855 - 1936 ई . ) .

आढा चाखा का परीचय

आढा चाखा का परीचय

  •   veer Gadhavi       आढा चाखा का परीसय                                           
    आढ़ा चारणों की बीस मूल शाखाओं ( बीसोतर ) में " वाचा " शाखा में सांदु , महिया तथा " आढ़ा " सहित सत्रह प्रशाखाएं हैं । इसके अन्तर्गत ही आढ़ा गौत्र मानी जाती है । आढ़ा नामक गांव के नाम पर उक्त शाखा का नाम पड़ा जो कालान्तर में आढ़ा गौत्र में । परिवर्तित हो गया । चारण समाज में महान ख्यातनाम कवियों में दुरसाजी आढा का नाम मुख्य रूप से लिया जाता है । इनका जन्म 1535 ईस्वी में आढ़ा ( असाड़ा ) ग्राम जसोल मलानी ( बाड़मेर ) में हुआ । इनके पिता मेहाजी आढ़ा तथा दादा अमराजी आढ़ा थे । ये अपनी वीरता , योग्यता एवं कवित्व शक्ति के रूप में राजस्थान में विख्यात हुए । इन्हें पेशुआ , झांखर , उफंड और साल नामक गांव एवं 1 करोड़ पसाव ( 1607 ई . ) राज सुरताणसिंह सिरोही द्वारा प्रदान किये गये । राजस्थान में राष्ट्र जननी का अभिनव संदेश घर - घर पहुंचाने के लिए ये पूरे राजपूताना में घूमें । वीर भूमि मेवाड़ में पधारने पर महाराणा अमरसिंह ने इनका बड़ी पोल तक भव्य स्वागत किया था । इन्हीं के वंशजों में जवान जी आढा को ही मेवाड़ में जागीर गांव मिले । इतिहास विशेषज्ञ डॉ . मेनारिया के अनुसार दुरसाजी ने अपनी काव्य प्रतिभा से जितना यष , प्रतिष्ठा और धन अर्जित किया उतना किसी अन्य कवि ने नहीं प्राप्त किया । अचलगढ़ ( माउन्ट आबू ) देवालय में इनकी पीतल की मूर्ति स्थापित है जिस पर ( 1628 ई . ) का एक लेख उत्तीर्ण है । संभवतः किसी कवि की पीतल की मूर्ति का निर्माण पूर्व में कहीं देखने को नहीं मिलता है । इनकी प्रमुख काव्य रचनाओं में विरूद्ध छहतरी , किरतार । बावनी एवं श्रीकुमार अज्जाजी नी भूचर मौरी नी गजजत मुख्य

Friday 19 October 2018

ચારણોની સાંસ્કૃતિક પરંપરા

ચારણોની સાંસ્કુતિક પરંપરા"

ભારતીય સંસ્કૃતિ અને દેવી ઉપાસના નૂ જત કરવામા
ચારણોનું વિશિષ્ટ યોગદાન છે આદિકાળથી ચારણો શક્તિ ઉપાસક રહી છે તેઓને શક્તિ ઉપાસના તરફ વાળનાર અને કવિધ પરિબળોમાં સૌથી વિશેષ ઉત્કષ્ટ અને બળવત્તર પરિબળ છે ચારણ આઇઓ સત્ય અને સ્વમાન માટે સર્વસ્વની આહુતિ આપવાનો વણ લખ્યો સિદ્ધાત તેમણે જીવનમાં અપનાવ્યો છે વિધર્મીઓના આક્રમણ કે અસુરોની આસુરીવૃત્તિ સામે લાચાર બની તેનું શરણ સ્વીકારવાને બદલે અડગ ધેર્ય અને પ્રચંડ આત્મબળથી લડીને શીલ અને સંસ્કૃતિનું જતન કરનારી સારણ બાળાઓના આદર્શ તેમની દ્રષ્ટિ સમક્ષ હતા જે અવસર આવીએ આઈશ્રી રાજલ રૂપે દિલ્હીના બાદશાહ અકબરને કે આઈ શ્રી જીવણી સિંહમોય રૂપે સરધાર ના બાકર શેખને પરાસ્ત કરતી તો ક્યારેક આઈ શ્રી વરુડી રૂપે ચિત્તોડના રાણા હમીર જી સિસોદિયા ની વાહ રે ચઢીને સંસ્કૃતિની જ્યોતને પ્રચલિત રાખતી ચારણોએ નારીશક્તિની ભવ્યથી ભવ્ય અસ્મિતા ને પોતાની દ્રષ્ટિ સમક્ષ મૂર્તિમંત રૂપે અનુભવી છે અને તેમની પ્રેરણાના પિયુષ પીધા છે ચારણ જ્ઞાતિ ની આ વિશિષ્ટ કુલ પરંપરાને કારણે નવલાખ લોબડીયાળી એ તેમને ત્યાં અવતાર ધારણ કર્યો છે આ વિશિષ્ટ માતૃશક્તિની પરંપરાને કારણે જ ચારણોને દેવીપુત્ર કહેવામાં આવે છે દેવ એટલે જેનામાં દેવી સંપત્તિના ગુણ હોય તે દેવ ચારણો દેવી સંપત્તિના ગુણ ધરાવતા હતા તેમજ દેવી શક્તિ ધરાવનાર આ ચારણો દયાવાન હતા શક્તિ સરસ્વતી અને સત્યની ઉપાસના કરનારા ચારણો શૂરવીરતાના ચાહક છે શૂરવીરોના બિરુદો કીર્તિ ઓ ગાનારા કારોમાં પોતાની મૂર્ત સંજીવની વાણી દ્વારા રણશૌરય હિંમત અને ઉત્સાહ ધર્મ અને ઇજ્જત માટે પ્રાણ અર્પણ કરવા તૈયાર કરનાર લીધેલ ટેકને પ્રાણાંતે પણ ટકાવી રાખનાર પાપી કાયર ને મોઢે મોઢ કડવું સત્ય સંભળાવનાર શરણાગતને અભ્યાન આપવામાં રાજ રો ષ કે મૃત્યુની પણ પરવા ન કરનાર અહિંસક સતા ધર્મ ધરા અને અબળા ખાતર હાથમાં શસ્ત્ર ધારણ કરીને સમરાંગણના માં ખાંડાના ખેલ ખેલનાર ચારણોની આગવી કુળ પરંપરા છે ચારણની આ પરંપરાના મૂળ ચેક વેદ રામાયણ મહાભારત અને પુરાણોમાં મળે છે

Thursday 4 October 2018

”સમસ્ત ગુજરાત ચારણ -ગઢવી સમાજના ડેટાબેઝ અભિયાન -૨૦૧૮” 

અત્યાર સુધી ૩૬૬ જેટલી એન્ટ્રી આવી ગઈ છે..અમુક ડબલ એન્ટ્રીને બાદ કરીએ તો ૩૦૦ થી વધારે ગામોની માહિતી આ લીંકથી આપણને પ્રાપ્ત થયેલ..અને અમુક ડાયરેક્ટ મેસેજ અને અન્ય માધ્યમથી ૨૦૦ થી ૩૦૦  ગામની માહિતી મળેલ છે..ઘણા સમાજસ્નેહી ભાઈઓએ રસ લઈ આ કાર્યમાં પોતાનો ખુબ સમય આપ્યો છે ઘણી મદદ કરી છે..તમામને ખુબ ખુબ આભાર સહ ધન્યવાદ સહ વંદન..જય સોનલ..

🚩સર્વે ચારણ ભાઈ બહેનોને ઝાઝા હેતથી જય સોનલ..

દરેક  ચારણ ભાઈ બહેનો ને ખાસ અપીલ કે ”સમસ્ત ગુજરાત ચારણ -ગઢવી સમાજના ડેટાબેઝ અભિયાન -૨૦૧૮”  માટે પોતાની શાખા,પોતાના કુટુંબ ની સંખ્યા અને ગામની માહિતી અચૂક  આપે .

માહિતી આપવી ખુબજ સરળ છે ,નીચે આપેલી લિંક ઓપન કરો અને એમાં જણાવ્યા પ્રમાણે ની માહિતી લખો. વાદળી કલરનું સબમીટ બટન પ્રેસ કરો...આ લિંકને વધારેમાં વધારે શેર કરો ...આવો આપણે સાથે મળીને આ અભિયાન ને સફળ બનાવીએ .....
...આભાર સહ જય સોનલ !.

🚩આપના ગામની માહિતી એડ કરવા માટે નીચેની લિંક ઓપન કરો*
https://docs.google.com/forms/d/e/1FAIpQLSeur7V8B2KFtx4pYplZDdZi7fsKm2MCM34GmD0U0Cv_PkP5wg/viewform?usp=sf_link

👆🏻👆🏻આ લીંક નવા ડેટા લખવામાટે છે નવા ડેટા અપલોડ કરવા માટે છે..
————————————-

🚩પોતાની માહિતી સકશેસફુલી અપડેટ કર્યા પછી પેજ જોવા માટે નીચેની લીંક ઓપન કરો જ્યાં લાસ્ટમાં આપની અપડેટ કરેલ માહિતી Excel sheet માં જોવા મળશે..અત્યાર સુધી ૨૩૭ ભાઈઓએ પોતાના ડેટા અપડેટ કર્યા છે..

https://docs.google.com/spreadsheets/d/1vHvZkRsEVcnv1gtzlllV0mtOY0DSs2fYkMzQttqmgGc/edit?usp=sharing

👆🏻👆🏻આ લીંક અપડેટ થયેલ ડેટા જોવા માટે છે..

જય સોનલ..

સહકાર આપવા માટે સર્વે ચારણ ભાયુને ઝાઝા હેતથી જય માતાજી..

સમસ્ત ચારણ(ગઢવી) સમાજ માટે....

સમસ્ત ચારણ(ગઢવી) સમાજ માટે....

પિતૃ તર્પણ (શ્રાદ્ધ) નો સમય ચાલી રહ્યો છે, આ સમય આપણા સ્વર્ગસ્થ સ્વજનોને યાદ કરવાનો છે. shradhanjali.com આપણા સ્વજનોની સંપૂર્ણ યાદો જેમ કે biography, family tree, photos, videos વિગેરે જાળવી રાખે છે, તેમજ કોઈપણ વ્યક્તિ પોતાનો શ્રદ્ધાંજલિ સંદેશ તેમજ બીજી યાદો પોસ્ટ કરી શકે છે આ ઉપરાંત બધા જ સગા સંબંધી ને જન્મ તેમજ પૂણ્ય તિથિના ઇમેઇલ તેમજ sms દ્વારા રિમાઇન્ડર્સ મળી રહે છે.
આ સર્વિસ સંપૂર્ણ નિઃશુલ્ક ખાસ *સમસ્ત ચારણ(ગઢવી) સમાજ* માટે ઓફર કરવા જય રહ્યા છીએ.
બધા મેમ્બર્સએ નીચે મુજબ વિગતો જેમકે
1.પોતાનું નામ
2.ઇમેઇલ
3.મોબાઇલ નંબર
4.સ્વર્ગસ્થ સ્વજનનું નામ
5. એક ફોટો
6. જન્મ તારીખ
7. પૂણ્યતિથિ
vivek@unicepts.com પર અથવા 9825416354  whatsapp પર મોકલવાનો રહેશે

બાકીની વિગતો જેમકે biography, photo album, familytree, રિલેટીવ્સના ઇમેઇલ અને મોબાઈલ નંબર્સ (રિમાઇન્ડર્સ) માટે,    વિગેરે  દરેક યુઝર્સ પોતાની રીતે અપલોડ કરી શકશે, તેમને યુઝર આઈડી અને પાસવર્ડ ઈમેઈલ મારફત મળી જશે.

સ્વજનોની મેમોરિયલ પ્રોફાઈલ નીચે મુજબ રહેશે
https://shradhanjali.com/profile/shaktidan-langavadra-57લ

0ODW7L

Maine mCent Browser ko default browser set kiya hai and mujhe har mahine recharge free milta hai, aapko bhi try karna chahiye. https://brows...